મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતની જનતાને સંબોધન

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતની જનતાને સંબોધન હાલ ના લીધે ૩જી મે સુધી લૉકડાઉન હોવાને કારણે હાલમાં લોકડાઉનમાં થોડી રાહત મળી છે. અમુક દુકાનો, દુધ, શાકભાજી, કરીયાણા દુકાનો ખોલવામાં આવેલ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતની જનતાને સંબોધન.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment